બીજાંડછિદ્ર દ્ઘારા અંડકમાં પ્રવેશ પામતી પરાગનલિકાને ..... કહે છે.

  • A

    અંડદ્ઘારી પ્રવેશ

  • B

    નાભી ફલન

  • C

    મધ્યપ્રવેશ

  • D

    એકપણ નહિ

Similar Questions

નીચેના પૈકી શું પરાગઅંકુરણ અને પરાગનલિકાની વૃદ્ઘિને ઉત્તેજે છે ?

માધ્યમિક ભ્રૂણપોષ મોટે ભાગે .......પૂરતુ મર્યાદિત છે.

રેમનન્ટ પ્રદેહ ..... નાં નામે ઓળખાય છે.

સપક્ષ પરાગરજો, આમાં આવેલ હોય છે.

  • [NEET 2018]

ઉભયલિંગી પુષ્પો કે જે કયારેય ખુલતા નથી, તે .... દ્ઘારા દર્શાવવામાં આવે છે.