મહાબીજાણુધાની કોની બરાબર છે ?
ભૂણપુટ
ફળ
પ્રદેહ
અંડક
તંતુમય ઘટકો (Filiform apparatus) એ કોનું વિશિષ્ટ લક્ષણ છે?
પરાગાશયની પરાગરજનું તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગસન પર સ્થાપિત થવાની ક્રિયા છે.
કેપ્સેલામાં સક્રિય મહાબીજાણુ હંમેશા........હોય છે.
લાક્ષણીક ભ્રૂણપુટ (માદાજન્યુજનક)માં..... હોય છે.
આવૃત્ત બીજધારી વનસ્પતિઓમાં નર પૂજન્યુઓ કોના વિભાજનથી ઉત્પન્ન થાય છે ?