કેપ્સેલામાં કયા પ્રકારના જન્યુઓ આવેલા હોય છે?

  • A

    કશાભી

  • B

    ચલિત

  • C

    અચલિત

  • D

    એકપણ નહિ

Similar Questions

નીચેનામાંથી કયા એકમાં પરાગનયન સ્વફલન થાય છે?

પરિપક્વ ભુણપુટમાં કોષકેન્દ્રની સંખ્યા કેટલી છે.

જળકુંભી (વોટર હાયસીન્થ) અને પોયણા (વોટર લીલી)માં પરાગનયન આના દ્વારા થાય છે. 

  • [IIT 2000]

સંધિરેખા અને બીજકેન્દ્ર બીજમાં......દર્શાવે છે.

નીચેનામાંથી કયું પરાગનલિકાની વૃદ્ધિ ઉત્તેજે છે?