''વેગમાન અને વેગમાનનો ફેરફાર હમેશાં એક જ દિશામાં હોતા નથી .'' ઉદાહરણ આપી સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

દોરીનાં એક છેડે પથ્થર બાંધીને સમક્ષિતિજ સમતલમાં નિયમિત ઝડપથી ધુમાવવામાં આવે ત્યારે વેગમાનનું મૂલ્ય અચળ રહે છે પણ તેની દિશા સતત બદલાય છે.

વેગમાનની દિશામાં ફેરફાર કરવા માટે બળની જરૂર પડે છે જે આપણા હાથ વડે લગાડાય છે.

પથ્થરને વધારે ઝડપથી અથવા નાની ત્રિજ્યાના વર્તુળમાં ધુમાવવા અથવા આ બંને ક્રિયા કરવા મોટુ બળ લગાડવાની જરૂર પડે છે.વેગમાનમાં ફેરફારનો દર મોટો હોય, તો લગાડેલું બળ પણ મોટુ હોય.

આ ગુણધર્મોના લીધે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ મળે છે.

886-s78

Similar Questions

એક વસ્તુને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. તેની મહત્તમ ઉંંચાઈએ નીચે આપેલામાંથી કઈ ભૌતિક રાશિ શૂન્ય થશે ?

  • [JEE MAIN 2022]

ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર બે પદાર્થોના $FBD$ કેવી રીતે દોરી શકાય ?

$3\,kg$ ના દળ પર લાગતા બળનો આલેખ આપેલ છે.તો તેનું વેગમાન ........... $N-s$ થાય.

પદાર્થને ગતિઊર્જા ન હોય તો વેગમાન પણ ન હોઈ શકે. સહમત છો ?

રેખીય વેગમાનનો ફેરફાર અને આ ફેરફાર થવા માટે લાગતા સમયનો ગુણોત્તર કઈ ભૌતિક રાશિ દર્શાવે છે ?