ત્રુટિઓ માટે સરવાળા કે તફાવતના કારણે અંતિમ પરિણામમાં મળતી ત્રુટિ અંગેનો નિયમ લખો.

Similar Questions

જ્યારે નળાકારની લંબાઈ વાર્નિયર કેલિપર્સથી માપવામાં આવી છે તેના અવલોકનો નીચે મુજબના છે. તો નળાકારની ખૂબ જ ચોકસાઈ યુક્ત લંબાઈ ........ $cm$ મળેે. $3.29\, cm, 3.28 \,cm,$  $ 3.29\, cm, 3.31\, cm,$ $ 3.28\, cm, 3.27 \,cm,$ $ 3.29 \,cm, 3.30 cm$

અવરોધ  $R_1 = 100 \pm 3\Omega $ અને અવરોધ  $R_2 = 200 \pm 4\Omega$  ને શ્રેણીમાં જોડવામાં આવે, તો સમતુલ્ય અવરોધમાં રહેલી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ શોધો. આ સમતુલ્ય અવરોધની પ્રતિશત ત્રુટિ કેટલી થાય ?

ગુરુત્વાકર્ષણને લીધે સાવાતા પ્રવેગને સાદા લોલકનો ઉ૫યોગ કરીને પૃથ્વીની સપાટી પર માપવામાં આવે છે. જો $\alpha$ અને $\beta$ અનુક્રમે લંબાઈ અને સમયના માપનમાં સંબંધિત ત્રુટિ છે, તો ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ માપનની પ્રતિશત ત્રુટી કેટલી થશે?

$z=a^{2} x^{3} y^{\frac{1}{2}}$ માટે $a$ અચળાંક છે. જો $x$ અને $y$ ના માપનમાં પ્રતિશત ત્રુટિ અનુક્રમે $4\%$ અને $12 \%$ હોય, તો $z$ માટે પ્રતિશત ત્રુટિ ............ $\%$ હશે.

  • [JEE MAIN 2022]

એક વિદ્યાર્થી સાદા લોલકના $100$ આવર્ત (દોલન) માટેનો સમય ચાર વખત માપે છે અને તે $90\;s$ ,$91\;s $,$95\;s$ અને $92\;s$ છે. જો ઘડિયાળની લઘુતમ માપશકિત $1\;s$ હોય, તો તેણે સરેરાશ સમય કેટલો લખવો જોઇએ?

  • [JEE MAIN 2016]