પ્રેશરકુકરમાં રસોઈ ઝડપથી શાથી થાય છે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

દબાણ વધારવાથી પાણીનું ઉત્કલનબિંદુ ઉચું જાય છે, પ્રેશર કુકરમાં દબાણમાં વધારો કરીને પાણીના ઉત્કલનબિંદુમાં વધારો કરવામાં આવે છે તેથી તેમાં રહેલ ખોરાકને વધુ ઉષ્મા મળવાથી રસોઈ ઝડપથી તૈયાર થાય છે.

Similar Questions

પાણીના ઉત્કલનબિંદુ પર દબાણની શું અસર થાય છે ? 

બાષ્પીકરણ તથા ઉત્કલનબિંદુ કોને કહે છે ? પાણીની ઉકળવાની પ્રક્રિયા સમજવા માટેની પ્રવૃત્તિ સમજાવો.

ભારતમાં ઉનાળાના સમયમાં એક સામાન્ય પદ્ધતિ ઠંડક રાખવા માટે એવી હોય છે, કે જેમાં બરફના બોલ બનાવી તેને ચાસણીમાં ડુબાડીને ચૂસવામાં આવે. આના માટે એક સળી છીણેલા બરફમાં નાંખવામાં આવે કે જેથી તે બરફના બોલને સળીથી પકડી શકાય. એવી જ રીતે, શિયાળામાં એવા વિસ્તારમાં કે જ્યાં બરફવર્ષા થાય ત્યાં સ્નો બોલ બનાવીને એકબીજા પર ફેંકતા હોય છે. છીણેલા બરફમાં અને સ્નોમાંથી બોલની બનાવટ પાણીના $p\to T$ આલેખની મદદથી સમજાવો. 

જ્યારે $-10\,^oC$ એ રહેલ $M_1$ ગ્રામ બરફને (વિશિષ્ટ ઉષ્મા $= 0.5\, cal\, g^{-1}\,^oC^{-1}$) $50\,^oC$ એ રહેલ $M_2$ ગ્રામ પાણીમાં મિશ્ર કરતાં અંતે બરફ રહેતો નથી અને પાણીનું તાપમાન $0\,^oC$ થાય છે. બરફની ગલનગુપ્ત ઉષ્મા $cal\, g^{-1}$ માં કેટલી થાય? 

  • [JEE MAIN 2019]

ઊર્ધ્વપાતન એટલે શું ? ઊર્ધ્વપાતી પદાર્થો ક્યાં ક્યાં  છે તે જણાવો.