પ્રક્રિયાની આણ્વીયતા ત્રણ કરતાં વધારે હોય તેની સંભાવ્યતા ઘણી અલ્પ હોય છે. તેનું કારણ શું છે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પ્રક્રિયા થવા માટે જરૂરી દહેલી સક્રિયકરણ ઊર્જા ધરાવતા અણુઓની વચ્ચે સંઘાત થવો જરૂરી છે.

એક જ સાથે ત્રણથી વધારે અણુઓ એકબીજાની સાથે સંઘાત પામે તે વાસ્તવિક નથી, જેથી ત્રણ કરતાં વધારે આણ્વીયતાની સંભાવના અતિ અલ્પ હોય છે.

Similar Questions

નીચેની પ્રક્રિયાના જલીય દ્રાવણમાં $HCl$ ઉમેરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ 

$N{H_2}N{O_{2\left( {aq} \right)}} + OH_{\left( {aq} \right)}^ -  \to NHNO_{2\left( {aq} \right)}^ -  + {H_2}{O_{\left( l \right)}}$

$NHNO_{2\left( {aq} \right)}^ -  \to {N_2}{O_{\left( {aq} \right)}} + OH_{\left( {aq} \right)}^ - $

પ્રક્રિયાક્રમ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

પ્રક્રિયા $X + Y\rightarrow Z$ માટેનો પ્રક્રિયાવેગ $r = K[X][Y]$  છે. જો $Y$ નું પ્રમાણ ખુબ જ વધારી દેવામાં આવે તો પ્રક્રિયાનો ક્રમ કયો થશે ?

પ્રક્રિયા $2A + B\to C$ નો ક્રમ શૂન્ય છે. તો આ પ્રક્રિયાના વેગ નિયમનું સમીકરણ લખો. 

પ્રક્રિયા $KCl{O_3} + 6FeS{O_4} + 3{H_2}S{O_4} \to $ $KCl + 3F{e_2}{\left( {S{O_4}} \right)_3} + 3{H_2}O$ માટે સાચાં $(T)$ અને ખોટાં $(F)$ વિધાન કયા છે ? આ પ્રક્રિયા જટિલ છે.