શા માટે જલવાહક અને અન્નવાહકને જટિલ પેશીઓ કહે છે?
અનાવૃત્ત બીજધારી વનસ્પતિમાં પાણીનું સંવહન કરતી જલવાહકપેશીના મુખ્ય ઘટકો ......હોય છે.
અનાવૃત બીજધારીની અન્નવાહક પેશીમાં આનો અભાવ હોય છે
નીચે પૈકી કયુ વિધાન સાચું છે?
નીચે પૈકી કઈ પેશીમાં ખાસ પ્રકારની સ્થૂલિત દિવાલ જોવા મળતી નથી?
તફાવત આપો : સ્થૂલકોણક પેશી અને દઢોતકપેશી