નીચે પૈકી કયુ વિધાન સાચું છે?
પહોળી કોટર સાથે જલવાહિનીઓ બહુકોષકીય છે.
સાંકડી કોટર સાથેની જલાવહિનીકી બહુકોષીય છે.
સાંકડી કોટર સાથેની જલવાહિનીઓ એકકોષકીય છે.
પહોળી કોટર સાથેની જલવાહિનીકીઓ એકકોષકીય છે.
પ્રકાંડ અને મૂળ વચ્ચેનો સામાન્ય તફાવત એ છે કે પ્રકાંડમાં આવેલ જલવાહક ......હોય છે.
..........દ્વારા ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં ખોરાકી પદાર્થોનું સ્થળાંતર થાય છે.
જલવાહિની અને જલવાહિનીકી કયાં દ્રવ્યનું સ્થૂલન ધરાવે છે ?
વાહિનીઓ અને સાથીકોષો શેમાં જોવા મળે છે ?
પ્રાથમિક અન્નવાહકક અને પ્રાથમિક જલવાહક વચ્ચે રહેલી વર્ધનશીલપેશી છે.