અનાવૃત્ત બીજધારી વનસ્પતિમાં પાણીનું સંવહન કરતી જલવાહકપેશીના મુખ્ય ઘટકો ......હોય છે.
જલવાહિનીકીઓ
જલવાહિનીઓ
તંતુઓ
સંચરણ પેશી
લંબાયેલા, જાડી દિવાલ ધરાવતાં અને અણીદાર છેડા ધરાવતો કોષો
તફાવત જણાવો : આદિદારુ અને અનુદારુ
નિકટતાથી ચાલનીનલિકા સાથે જોડાણ ધરાવતો સાથીકોષ વિશિષ્ટ થી ...... છે.
સ્થાયીપેશીના કોષો $...........$ હોય છે.
આદિરસવાહિની અને અનુરસવાહિની એ કોના ઘટકો છે ?