ગર્ભધારણ સુધીના સમયમાં ઋતુચક્ર શા માટે જોવા મળતું નથી ?
ઋતુસ્રાવ ગર્ભાશયના એન્ડોમેટ્રિયમ સ્તર તૂટી જવાથી અને તેની રુધિરવાહિનીઓ તૂટી જવાથી રુધિર પ્રવાહી સ્વરૂપે યોનિમાર્ગમાંથી બહાર આવે છે. મુક્ત થયેલ અંડકોષનું ફલન ન થવાને કારણે ઋતુસ્ત્રાવ થાય છે.
ગર્ભધારણ દરમિયાન ઋતુચક્રના બધા જ તબક્કાઓ બંધ થાય છે અને કૉપર્સ લ્યુટિયમ વધુ પ્રમાણમાં પ્રોજેસ્ટેરોનનો સ્રાવ કરે છે કે જે એન્ડોમેટ્રિયમની દેખભાળ માટે જરૂરી હોય છે. આ ફેરફારો ગર્ભધારણ દરમિયાન ઋતુસ્ત્રાવ થવા દેતાં નથી.
$GnRH$ પલ્સ આવૃત્તિમાં ફેરફાર થવાથી સ્ત્રીમા.......... ના પરિવહનમાં નિયંત્રણ આવે છે.
માદામાં અંડપીડને દૂર કરતાં રૂધિરમાં કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટશે ?
ઋતુચક્રનાં કયાં દીવસે અંડપાત થાય છે ?
કયું વિધાન સાચું નથી ?
કયાં દીવસોના સમયગાળાને સ્ત્રાવી તબક્કો કહે છે ?