માસિક ચક્રના સંદર્ભમાં નીચે બે વિધાનો આપેલા છે.
$\text{વિધાન}-I$: માસિક ચક્રમાં માસિક સ્રાવનો તબક્કો ત્યારે થાય છે જ્યારે અંડપાત થયેલ અંડકોષ ફલિત થતો નથી અને તેથી તે એન્ડોમેટ્રિયમ સાથે બહાર નીકળી જાય છે.
$\text{વિધાન}-II$: માસિક સ્રાવના તબક્કાને 'અફલિત અંડકોષની અંતિમવિધિ' (funeral of unfertilized egg) કહેવામાં આવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

  • A
    $\text{વિધાન}-I$ અને $\text{વિધાન}-II$ બંને સાચા છે.
  • B
    $\text{વિધાન}-I$ સાચું છે પરંતુ $\text{વિધાન}-II$ ખોટું છે.
  • C
    $\text{વિધાન}-I$ અને $\text{વિધાન}-II$ બંને ખોટા છે.
  • D
    $\text{વિધાન}-I$ ખોટું છે પરંતુ $\text{વિધાન}-II$ સાચું છે.

Explore More

Similar Questions

માનવ માદામાં રજોનિવૃત્તિ (Menopause) પ્રાપ્ત કરવાની સરેરાશ ઉંમર કેટલી છે ($\text{વર્ષ}$ માં)?

માસિક ચક્ર દરમિયાન કયો અંતઃસ્ત્રાવ સતત ઉત્પન્ન થાય છે?

માસિક ચક્રના કયા દિવસો દરમિયાન પિટ્યુટરી ગ્રંથિમાંથી $LH$ નો સ્ત્રાવ તેના મહત્તમ સ્તરે પહોંચે છે?

માસિક ચક્ર દરમિયાન,ચક્રીય ફેરફારો કયા સ્તરમાં થાય છે?

ઋતુચક્ર દરમિયાન કયા તબક્કે ગોનેડોટ્રોપિન્સ ($LH$ અને $FSH$) નો સ્ત્રાવ સૌથી વધુ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo