અપચાના ઉપચાર માટે નીચેના પૈકી ક્યા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે ?

  • A

    એન્ટિબાયોટિક (પ્રતિજીવી) 

  • B

    એન્ટાસિડ (પ્રતિઍસિડ)

  • C

    એનાલ્જસિક (વેદનાહર)

  • D

    એન્ટિસેપ્ટિક (જીવાણુનાશી) 

Similar Questions

આલ્કોહોલ અને ગ્લૂકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે, પરંતુ તેઓ ઍસિડની માફક વગીકૃત થતા નથી તે સાબિત કરવા માટે એક પ્રવૃત્તિ વર્ણવો. 

તટસ્થીકરણ પ્રક્રિયા શું છે ? બે ઉદાહરણ આપો.

શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન ન કરે જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે ?

શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ ? 

જ્યારે ઍસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમ આયનો  $(H_3O^+)$ ની સાંદ્રતાને કેવી રીતે અસર થાય છે ?