શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

Curd and other sour substances contain acids. Therefore, when they are kept in brass and copper vessels, the metal reacts with the acid to liberate hydrogen gas and harmful products, thereby spoiling the food.

Similar Questions

$CaOCl_2$ સંયોજનનું સામાન્ય નામ શું છે ? 

તમને ત્રણ કસનળી આપવામાં આવેલ છે. તેમાંની એક નિસ્યંદિત પાણી ધરાવે છે અને બાકીની બે અનુક્રમે ઍસિડિક અને બેઝિક દ્રાવણ ધરાવે છે. જો તમને માત્ર લાલ લિટમસ પેપર આપેલ હોય, તો તમે દરેક કસનળીમાં રહેલાં ઘટકોની ઓળખ કેવી રીતે કરશો ?

પાંચ દ્રાવણો $A,\,B,\,C,\,D$ અને $E$ ને સાર્વત્રિક સૂચક દ્વારા તપાસતાં અનુક્રમે $4,\,1,\,11,\,7$ અને $9$ $pH$ દર્શાવે છે તો કયું દ્રાવણ ....

$(a)$ તટસ્થ હશે ?

$(b)$ પ્રબળ બેઝિક હશે ?

$(c)$ પ્રબળ ઍસિડિક હશે ?

$(d)$ નિર્બળ ઍસિડિક હશે ?

$(e)$ નિર્બળ બેઝિક હશે ?

$pH$ નાં મૂલ્યોને હાઇડ્રોજન આયનની સાંદ્રતાના ચડતા ક્રમમાં દર્શાવો. 

શા માટે ઍસિડ પાણીની ગેરહાજરીમાં ઍસિડિક વર્તણૂક દર્શાવતા નથી ?

જ્યારે ઍસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમ આયનો  $(H_3O^+)$ ની સાંદ્રતાને કેવી રીતે અસર થાય છે ?