નીચેની નિશાનીઓમાંથી કઈ નિશાની અને તેની રજૂઆત માણસના વંશાવળીના નકશા બનાવવા માટે વપરાય છે તે સાચી છે ?

  • [AIPMT 2010]
  • A

     નજીકના સંબંધીઓ વચ્ચે પ્રજનન

    726-a898
  • B

    અસર ન થઈ હોય તેવો પુરુષ

    726-b898
  • C

    અસર ન થઈ હોય તેવી સ્ત્રી

    726-c898
  • D

    અસર પામેલ નર

    726-d898

Similar Questions

કઈ ખામી હિમોગ્લોબીનની માત્રાત્મક પ્રમાણ સાથે સંબંધીત છે?

જો એક રંગઅંધ પુરુષ, સામાન્ય દૃષ્ટિ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે તો, રંગઅંધ હોવા બાબતેની તેમના પુત્રમાં શક્યતા કેટલી હશે?

  • [NEET 2016]

કોલમ $-I$ અને કોલમ $-II$ને યોગ્ય રીતે જોડો.

કોલમ $-I$ કોલમ $-II$
$(P)$ હિમોફિલીયા $(i)$  પ્રચ્છન્ન જનીન: $X^{h}X^{h}$
$(Q)$ રંગઅંધતા $(ii)$ પ્રચ્છન્ન જનીન: $pp$
$(R)$ ફિનાઈલ કીટોન્યુરીયા

$(iii)$ પ્રચ્છન્ન જનીન:$Hb ^{ s} Hb ^{ s}$

$(S)$ સીકલસેલ એનીમીયા $(iv)$ પ્રચ્છન્ન જનીન:$X^{c}X^{c}$

આલ્બીનીઝમ એ દૈહિક પ્રચ્છન્ન વિકૃતિને કારણે છે. યુગલનું પ્રથમ બાળક સામાન્ય ત્વચાના અસામાન્ય રંજકદ્રવ્યવાળું આલ્બીનો હતું. તો તેમના બીજા બાળકની કેટલી સંભાવના તે બાળક પણ આલ્બીનો હોય? 

  • [AIPMT 1998]

એક પુરુષ જેના પિતા રંગઅંધ હતા તે એવી સ્ત્રી સાથે લગ્ન કરે છે જેને રંગઅંધ માતા અને સામાન્ય પિતા છે. આ યુગલના નર બાળક રંગઅંધ થવાના કેટલા ટકા સંભાવના છે?