દૈહિક જનીનો $A$ અને $B$ માટે નર માનવ વિષમયુગ્મી છે અને "હિમોફીલીયા જનીન" માટે અર્ધયુગ્મી પણ છે, તેમાં $abh$ શુક્રકોષ માટે કયું પ્રમાણ હશે? .
$\frac{1}{8}$
$\frac{1}{32}$
$\frac{1}{16}$
$\frac{1}{4}$
મનુષ્યમાં આલ્બીનીઝમ પ્રચ્છન્ન જનીન '$a$' દ્વારા નિયંત્રિત થાય છે. જો બંને માતાપિતા આલ્બીનિઝમ માટે વાહક $(Aa)$ તરીકે જાણીતા હોય, તો ચારનાં કુટુંબમાં $1$ સામાન્ય અને અને $3$ આલ્બીનોની શક્યતા કેટલી છે?
ન્યુરોસ્પોરામાં ઉત્પન થતા $8$ આસ્કોસ્પોર્સમાંથી તેમની ગોઠવણી $2a : 4a : 2a$ દર્શાવે છે.
હીમોફીલીયા $- A,$ હીમોફીલીયા $- B,$ અને હીમોફીલીયા $- C$માં અનુક્રમે રૂધિર ગંઠાવવાનાં કયા કારકો બનતા નથી?
મેન્ડેલએ પસંદ કરેલા સાત લક્ષણોની ગોઠવણ ચાર રંગસૂત્રો પર કેવી છે?
ડ્રોસાફિલામાં નર વિભેદન ...... દ્વારા નિયંત્રિત થાય છે.