સિકલસેલ એનીમિયા આફ્રિકન વસતિમાંથી દૂર કરી શકાતું નથી કારણ કે ........
તેનું નિયમન પ્રચ્છન્ન જનીનો દ્વારા થાય છે.
તેનું નિયમન પ્રભાવી જનીનો દ્વારા થાય છે.
એ ઘાતક રોગ નથી.
તે મેલેરિયા સામે પ્રતિકારકતા પૂરી પાડે છે.
પ્રથમ જનીન સંકેતના એક બેઝમાં વિકૃતિ આવતાં બિન ક્રિયાત્મક પ્રોટીન ઉત્પન્ન કરે છે. આવી વિકૃતિને .............. કહે છે.
તે મ્યુટાજન છે.
ફેરુલા અસાફોટીડા ...... નો સ્ત્રાવ છે.
બેટસન અને પ્યુનેટ દ્વારા કરવામાં આવેલા વટાણા પરનાં પ્રયોગોમાં લીધેલ વટાણાની જાતીનું નામ કયું?
સાચી સંવર્ધક વનસ્પતિ એ ...... છે.