લક્ષણોની અભિવ્યક્તિ માટે જનીન ફક્ત ક્ષમતા અને વાતાવરણ તક પૂરી પાડે છે. આ વિધાનની સત્યતા ચકાસો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

હકીકતમાં, જનીન દ્વારા દેખાવ સ્વરૂપ નિશ્ચિત થતું નથી. વાતાવરણ પણ લક્ષણોની અભિવ્યક્તિમાં ભાગ ભજવે છે. જનીનો ખરેખર આપણા જીવનમાં ખૂબ સક્રિય હોય છે. તેમની વાતાવરણ સાથેની પ્રતિક્રિયા દરમિયાન ખૂલ $/$ બંધ થાય છે.

આંતરિક પરિબળો જેવાં કે અંતઃસ્રાવ, ચયાપચય-જનીન અભિવ્યક્તિને અસરકર્તા હોય છે, બાહ્ય પરિબળો, તાપમાન પ્રકાશ, પોષણ પણ જનીન અભિવ્યક્તિને અસર કરે છે અને છેવટે દેખાવસ્વરૂપ ફેરફારો સૂચવે છે.

તેથી આપણે કહી શકીએ કે જનીની ક્ષમતા અને વાતાવરણ લક્ષણોની અભિવ્યક્તિ માટેની તક પૂરી પાડે છે.

Similar Questions

આપેલ પ્યુનેટ સ્કવેરને ધ્યાનથી સમજો અને નીચેના પ્રશ્નોના ઉતર આપો.

આપેલ પ્યુનેટ સ્કવેરમાં $d$ માં તૈયાર થતી સમયુગ્મી સંતતિનું જનીન બંધારણ જણાવો.

પ્રજનન કરાવતી વખતે પુષ્પમાંથી પુંકેસરના નિકાલને .... કહે છે.

વનસ્પતિનો જીનોટાઈપ જે પ્રભાવી ફીનોટાઇપ દર્શાવે છે. તે .... દ્વારા નક્કી થઈ શકે છે.

  • [AIPMT 2010]

ચોક્કસ જનીનનાં કારકો એકબીજાથી અલગ કઈ રીતે પડે છે ? તેનું મહત્ત્વ સમજાવો. 

જનીનો કે જે વિરોધાભાસી લક્ષણોની જોડનાં સંકેતો ધરાવે છે તેઓને ............. કહે છે.