એઈડ્ઝ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? .

  • [AIPMT 2010]
  • A

    એઇઝના દર્દી સાથે ખોરાક ખાવાથી $HIV$ નો ચેપ લાગે છે.

  • B

    નશીલા દ્રવ્યોનું સેવન કરવાથી આદત ધરાવતી વ્યક્તિને $HIV$ નો ચેપ ઓછો લાગે છે.

  • C

    પૂરતી સંભાળ લેવામાં આવે અને પૂરતું પોષણ આપવામાં આવે તો એઈઝના દર્દી સંપૂર્ણ સો ટકા સ્વસ્થ થઈ જાય.

  • D

    $HIV$ રીટ્રોવાઈરસ મદદકર્તા ટી-કોષોમાં દાખલ થઈ તેમનું પ્રમાણ ઘટાડે છે.

Similar Questions

એઈડ્ઝ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? .

નીચેનામાથા કયા સ્વપ્રાતકારતત્રનો રોગ છે ?

એગ્લુટીનોજન એટલે .....

$A$ - જઠરમાં એસિડ અને મુખગુહામાં લાળ દેહધાર્મિક અંતરાયનું - ઉદાહરણ છે.

$R$ - આંખમાંથી નીકળતા અશ્રુ ભૌતિક અંતરાયનું ઉદાહરણ છે.

ઍસ્કેરિસ (કરમિયા) નું સંક્રમણ નીચે જણાવેલ વિકલ્પમાંથી કઈ રીતે થાય છે ?