ઍસ્કેરિસ (કરમિયા) નું સંક્રમણ નીચે જણાવેલ વિકલ્પમાંથી કઈ રીતે થાય છે ?

  • A

    મચ્છરના કરડવાથી

  • B

    કરમિયાનાં ઈંડા ધરાવતું પાણી પીવાથી

  • C

    અપૂર્ણ રીતે પકવેલ ડુક્કરના માંસ(પોકીને ખાવાથી)

  • D

    ત્સે - ત્સે માખી

Similar Questions

બરોળ મુખ્યત્વે કયા કોષો ધરાવે છે ?

પ્લાઝમોડિયમનું અલિંગી જીવનચક્ર ..........માં પૂર્ણ થાય છે.

અમુક રોગકારકો ચોક્ક્સ પેશી/અંગમાં જ જોવા મળે છે. વિધાન ઉદાહરણ સહિત સમજાવો.

તે લસીકાકણોને એન્ટીજન સાથે પ્રક્રિયા કરવા માટેનું સ્થાન પુરૂ પાડે છે અને પ્રક્રિયા પછી અસરકારક કોષો થવા માટે વિભાજન પામે છે.

આયનિક અને બિનઆયનિક કિરણો $DNA$ ને ઇજા કરી શેમાં રૂપાંતરણ કરે છે ?