નીચેનામાંથી કયું વિધાન શિકાર (Predation) સાથે જોડી શકાતું નથી?

  • A
    તે જાતિના વિલુપ્ત થવાનું કારણ બની શકે છે
  • B
    બંને આંતરક્રિયા કરતી જાતિઓ નકારાત્મક રીતે પ્રભાવિત થાય છે
  • C
    પરિસ્થિતિકીય સંતુલન જાળવવા માટે પ્રકૃતિ દ્વારા તે આવશ્યક છે
  • D
    તે સમુદાયમાં જાતિ વિવિધતા જાળવવામાં મદદ કરે છે

Explore More

Similar Questions

$P$,$Q$,$R$ અને $S$ દ્વારા દર્શાવવામાં આવતી યોગ્ય પારિસ્થિતિક આંતરક્રિયાઓ ઓળખો.
જાતિ $A$ અને જાતિ $B$ વચ્ચેની આંતરક્રિયાઆંતરક્રિયાનો પ્રકાર
$+$,$-$$P$
$-$,$-$$Q$
$+$,$0$$R$
$-$,$0$$S$

"કોયલ અને કાગડા" વચ્ચેની આંતરક્રિયા એ શેનું ઉદાહરણ છે?

આંબાની ડાળી પર ઉગતા અધિપાદપો (Epiphytes) એ નીચેનામાંથી કોનું ઉદાહરણ છે?

વૈજ્ઞાનિક કારણો આપો: વસ્તીના સભ્યો અન્ય વસ્તી સાથે પ્રજનન કરતા નથી.

કેમોફ્લેજ (Camouflage) એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે જેમાં

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo