નીચે પૈકી કયું વિધાન પરભક્ષણ સાથે સંકળાયેલ નથી?

  • [NEET 2022]
  • A

    તે જાતિઓની લુપ્તતા તરફ લઇ જાય છે.

  • B

    બંને આંતરક્રિયા કરનારી જાતી ઋણાત્મક રીતે અસર પામે  છે.

  • C

    કુદરત દ્વારા આ જરૂરી છે કે જેથી પરીસ્થિતિકીય સંતુલન જળવાય છે.

  • D

    તે સમુદાય જાતીજાતી વિવિધતા જાળવામાં મદદ કરે  છે.

Similar Questions

સ્પર્ધા માટે કર્યું વિધાન ખોટુ છે.

વિધાન પસંદ કરો જે પરોપજીવીનું જે શ્રેષ્ઠ વર્ણન કરે છે.

તે ભક્ષક તરીકેની લાક્ષણીકતા ન ધરાવે.

બે કે તેથી વધુ સજીવો વચ્ચે એક સરખા સ્ત્રોતને પ્રાપ્ત કરવા દુશ્મનાવટ રીતે થતી સ્પર્ધા, એ $......$ નો પ્રકાર છે.

નિકોટીન, કેફિન, કિવનાઈન, સ્ટ્રીકનાઈન, ઓપિયમ વગેરે જેવા પદાર્થો વનસ્પતિમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે, જે વનસ્પતિને કઈ રચના પ્રદાન કરે છે ?