માઈકોરાઈઝા કઈ લાક્ષણીકતા રજૂ કરે છે ?
ઢોર અને બકરીઓ બે ખેતરમાં વધુ માત્રામાં વૃદ્ધિ દર્શાવતો આંકડો ને કહી પણ ચરતા નથી કારણ કે, તેમાં $......$ ની હાજરી હોય છે.
ગૉસનો સ્પર્ધાત્મક રીતે દૂર થવાનો (બાકાત થવાનો) સિદ્ધાંત શું જણાવે છે ?
ઓર્કિડ કીટકની માદાને મળતું આવે છે. આથી તે પરાગનયન શક્ય બને છે. આ ઘટનાને શું કહે છે?
શિમ્બીકુળની વનસ્પતિ અને રાઈઝોબીયમ બેકટેરિયા વચ્ચે કેવો આંતરસંબંધ હોય છે ?