નીચેનામાંથી ક્યું મધ્યકાષ્ઠનું કાર્ય છે? 

  • A

    યાંત્રીક આધાર

  • B

    પાણી અને ખનીજનું અરીય વહન

  • C

    ખોરાકનું પાર્વીય વહન 

  • D

    પાણીની અછતમાં બાષ્પોત્સર્જન ઘટાડે છે

Similar Questions

ધારો કે, તમારા હાથમાં પેન્સિલ બોક્સ છે. તે વનસ્પતિ કોષ રજૂ કરે છે. તે કેટલા શક્ય તલોમાંથી કાપી શકાય ? રેખાઓ દોરીને તે કાપા દર્શાવો.

દ્વિદળી મુલાગ્રમાં કેટલા હિસ્ટોજન આવેલા હોય છે?

બંધ વાહિપુલોમાં ……... નો અભાવ હોય છે.

આંબાનાં વૃક્ષનાં પ્રકાંડમાં જમીનની ઉપર $2 $ મીટરે ખીલી લગાવવામાં આવે તો $5$ વર્ષ પછી ખીલી દ્વારા કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરવામાં આવશે?

લંબોતક હરિતકણમય મૃદુતક શેના પર્ણોમાં ગેરહાજર હોય છે ?