નીચે આપેલામાંથી કયું વિધાન સત્ય છે ?

  • A

    નિશ્ચાયક એક ચોરસ શ્રેણિક છે 

  • B

    નિશ્ચાયક એક શ્રેણિક સાથે સંકળાયેલ એક સંખ્યા છે 

  • C

    એક પણ નહિ  

  • D

    નિશ્ચાયક એક ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલ એક સંખ્યા છે 

Similar Questions

સુરેખ સમીકરણ સંહિતા 

$(\lambda-1) x+(3 \lambda+1) y+2 \lambda z=0$

$(\lambda-1) x+(4 \lambda-2) y+(\lambda+3) z=0$

$2 x+(3 \lambda+1) y+3(\lambda-1) z=0$

ને શુન્યેતર ઉકેલો હોય તો $\lambda$ ની બધી ભિન્ન કિમતોનો સરવાળો શોધો 

  • [JEE MAIN 2020]

જો સમીકરણ સંહિતા $2 x-y+z=4$, $5 x+\lambda y+3 z=12$,$100 x-47 y+\mu z=212$ ને અસંખ્ય ઉકેલો હોય તો  $\mu-2 \lambda =. . . ... .$

  • [JEE MAIN 2025]

સુરેખ સમીકરણ સંહતિ  $a x+y+z=1$, $x+a y+z=1, x+y+a z=\beta$ માટે,નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?

  • [JEE MAIN 2023]

$\theta \in(0,4 \pi)$ ની કેટલી કિમંતો માટે સમીકરણ સંહતિ $3(\sin 3 \theta) x-y+z=2$, $3(\cos 2 \theta) x+4 y+3 z=3$, $6 x+7 y+7 z=9$ ને એકપણ ઉકેલ ન હોય.

  • [JEE MAIN 2022]

$\left| {\,\begin{array}{*{20}{c}}1&a&{b + c}\\1&b&{c + a}\\1&c&{a + b}\end{array}\,} \right|= . . .. $