જનીન સંકેતનું નીચે પૈકીનું ક્યું લક્ષણ બેકટેરીયાને પુન:સંયોજીત $DNA$ ટેક્નોલોજી દ્વારા માનવ ઇન્સ્યુલીન નું નિર્માણ કરવા દે છે ?
જનીન સંકેત અસંદિગ્ધ હોય છે.
જનીન સંકેત વ્યર્થ હોય છે.
જનીન સંકેત લગભગ સાર્વત્રિક હોય છે.
જનીન સંકેત ચોક્કસ (સ્પેસિફિક) હોય છે.
જનીન સ્થાને વિકૃતિ પછી સજીવનાં લક્ષણો શેમાં ફેરફાર થવાથી બદલાય છે ?
સાચી જોડ પસંદ કરો.
એક જ એમિનોએસિડ એક કરતા વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે છે આવા સંકેતોને શું કહે છે ?
વૈજ્ઞાનિક કારણો આપો : જનીન સંકેત સાર્વત્રિક છે.
જનીન સંકેત એ..