નિચેનામાંથી સાચુ વિધાન કયું છે?
નરપુષ્પ અને માદા પુષ્પ એક જ વનસ્પતિ પર હોય તો તેને દ્રીસદની વનસ્પતિ કહેવાય છે.
નર પુષ્પ અને માદા પુષ્પ અલગ-અલગ વનસ્પતિ પર હોય તો તેને એકસદની વનસ્પતિ કહેવાય છે.
કારા અને પપૈયા દ્વિસદની વનસ્પતિના ઉદાહરણ છે.
નાળિયેરી અને કોળું એકસદની વનસ્પતિનાં ઉદાહરણ છે.
ખોટું વિધાન ઓળખો.
કેમ અપત્યપ્રસવી સજીવોમાં તરૂણની ઉત્તરજીવીતા (જીવંત રહેવાની) શક્યતાઓ વધી જાય છે ?
૫પૈયુ અને ખજૂર .......... વનસ્પતિના ઉદાહરણો છે.
નીચેનામાંથી કયાં સજીવના દૈહિકકોષમાં સૌથી વઘારે સંખ્યામાં રંગસૂત્રો હોય છે?
આપેલ આકૃતિ ઓળખો.