નિચેનામાંથી સાચુ વિધાન કયું છે?

  • A

    નરપુષ્પ અને માદા પુષ્પ એક જ વનસ્પતિ પર હોય તો તેને દ્રીસદની વનસ્પતિ કહેવાય છે.

  • B

    નર પુષ્પ અને માદા પુષ્પ અલગ-અલગ વનસ્પતિ પર હોય તો તેને એકસદની વનસ્પતિ કહેવાય છે.

  • C

    કારા અને પપૈયા દ્વિસદની વનસ્પતિના ઉદાહરણ છે.

  • D

    નાળિયેરી અને કોળું એકસદની વનસ્પતિનાં ઉદાહરણ છે.

Similar Questions

ખોટું વિધાન ઓળખો. 

કેમ અપત્યપ્રસવી સજીવોમાં તરૂણની ઉત્તરજીવીતા (જીવંત રહેવાની) શક્યતાઓ વધી જાય છે ?

૫પૈયુ અને ખજૂર .......... વનસ્પતિના ઉદાહરણો છે.

નીચેનામાંથી કયાં સજીવના દૈહિકકોષમાં સૌથી વઘારે સંખ્યામાં રંગસૂત્રો હોય છે?

આપેલ આકૃતિ ઓળખો.