ખોટું વિધાન ઓળખો.

  • A
    બધી લીલમાં અંતઃફલન થાય છે.
  • B
    કોષવિભાજનથી વિકાસ પામતા ભ્રૂણના કોષોની સંખ્યામાં વધારો થાય છે.
  • C
    લીલ અને ફૂગમાં યુગ્મનજ જાડી દીવાલ વિકસાવે છે અને અંકુરણ પામતા પહેલા વિરામના સમયગાળામાંથી પસાર થાય છે.
  • D
    ફલન બાદ પુષ્પના વજ્રપત્રો,દલપત્રો અને પુંકેસરો કરમાઈને ખરી પડે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

વનસ્પતિ $A$ માં $2n = 12$ અને વનસ્પતિ $B$ માં $2n = 16$ છે. તો સંકરણ દ્વારા ઉત્પન્ન થયેલ વનસ્પતિમાં રંગસૂત્રોની સંખ્યા (પ્લોઇડી નંબર) કેટલી હશે?

નીચે આવૃત્ત બીજધારીનું જીવનચક્ર આપેલ છે। $P, Q$ અને $R$ શું છે?
$P \quad Q \quad R$

વનસ્પતિના એવા ભાગો ઓળખો જેમાં એક પેઢી બીજી પેઢીની અંદર હોય:
$(a)$ પરાગાશયની અંદર પરાગરજ
$(b)$ બે નર જન્યુઓ સાથે અંકુરિત પરાગરજ
$(c)$ ફળની અંદર બીજ
$(d)$ અંડકની અંદર ભ્રૂણપુટ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo