કેમ અપત્યપ્રસવી સજીવોમાં તરૂણની ઉત્તરજીવીતા (જીવંત રહેવાની) શક્યતાઓ વધી જાય છે ?

  • A

    ચોક્કસ ભૂણીય કાળજી અને રક્ષણ

  • B

    માદાસજીવના દેહમાં યુગ્મનજનમાંથી તરૂણ સજીવ વિકાસ પામે છે.

  • C

    $A$ અને $B$ બંને

  • D

    આપેલામાંથી એકપણ નહીં

Similar Questions

૫પૈયુ અને ખજૂર .......... વનસ્પતિના ઉદાહરણો છે.

ક્યા સજીવમાં યુગ્મનજ શુષ્કતા અને નુકશાન સામે પ્રતિકારક કરવાની ક્ષમતા ધરાવે છે.

શા માટે જરાયુજ અંકુરણ એ વાર્ષિક ધાન્ય વનસ્પતિ માટે ઇચ્છનીય લક્ષણ નથી ?

  • [AIPMT 2005]

આ પ્રકારનું પ્રજનન પૂર્વફલન, ફલન અને પશ્ચફલન જવા તબકકાઓમાં વહેંચાય છે.

નીલ કુરંજત (Strobilanthus kunthiana) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.