કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પોની લાક્ષણીકતા કઈ સાચી ?

  • A

    મધુરસયુકત, રંગબેરંગી, કદમાં મોટા, સુગંધિત

  • B

    મધુરસવિહિન, રંગબેરંગી, કદમાં મોટા, સુગંધિત

  • C

    મધુરસયુકત, રંગબેરંગી, નાનાકદનાં, સુગંધ વિહિન

  • D

    મધુરસવિહિન, રંગબેરંગી, સુગંધવિહિન, નાના કદનાં

Similar Questions

સૌથી પ્રભાવી જૈવિક પરાગવાહકો કયા છે?

કઈ જલીય વનસ્પતિમાં પરાગનયન જૈવિક વાહકો દ્વારા થાય છે?

ગેઈટોનોગામી શું છે.

ફુદા પોતાના ઈડા ક્યાં મુકે છે?

જયારે કોઇ પુષ્પની પરાગરજ એ અન્ય વનસ્પતિનાં પુષ્પનાં પરાગાસન પર પહોંચે તે પ્રકિયાને.....કહે છે.