કયા પુષ્પો કયારેય ખીલતા નથી?
વાયોલાના હવાઈ પુષ્પો
અબુટીના હવાઈ પુષ્પો
ગુલાબ
કોમેલિનાના સંવૃત પુષ્પ
નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.
નીચેમાંથી ક્યો અજૈવિક વાહક છે?
સંવૃત પુષ્પોમાં બીજ સર્જન માટે શું જરૂરી નથી ?
કઈ દરીયાઈ ઘાંસમાં પરાગનયન અજૈવિક વાહક દ્વારા થાય છે?
પુષ્પની પરાગરજ એ એજ વનસ્પતિનાં એક પુષ્પનાં પરાગાશય થી બીજા પુષ્પનાં પરાગાસન પર સ્થાનાંતર થવાની ઘટનાને .... કહે છે.