બીજાંડછિદ્ર દ્ઘારા થતા પરાગનલિકાના પ્રવેશને ..... કહે છે.
અંડદ્ઘારી પ્રવેશ
મધ્યપ્રવેશ
સેમીગેમી
ચલાઝોગેમી
બીજચોલ શેનું બનેલું હોય છે?
નીચેનામાંથી કયું અફલિત ફળ છે?
આવૃત બીજધારીમાં બધા પરાગચતુષ્કના ચારે લઘુ બીજાણુ માતૃકોષ એક આવરણથી ઘેરાયેલા હોય છે જે ........નું બનેલું હોય છે.
નીચેનામાંથી કઈ પ્રયુક્તિમાં દ્વિલિંગી પુષ્પોમાં પરાગાસન અને પરાગાશય વચ્ચે ભૌતિક અવરોધ હોય છે ?
માધ્યમિક ભ્રૂણપોષ મોટે ભાગે .......પૂરતુ મર્યાદિત છે.