બીજાંડછિદ્ર દ્ઘારા થતા પરાગનલિકાના પ્રવેશને ..... કહે છે.

  • A

    અંડદ્ઘારી પ્રવેશ

  • B

    મધ્યપ્રવેશ

  • C

    સેમીગેમી

  • D

    ચલાઝોગેમી

Similar Questions

બીજચોલ શેનું બનેલું હોય છે?

નીચેનામાંથી કયું અફલિત ફળ છે?

  • [NEET 2015]

આવૃત બીજધારીમાં બધા પરાગચતુષ્કના ચારે લઘુ બીજાણુ માતૃકોષ એક આવરણથી ઘેરાયેલા હોય છે જે ........નું બનેલું હોય છે.

  • [AIPMT 2002]

નીચેનામાંથી કઈ પ્રયુક્તિમાં દ્વિલિંગી પુષ્પોમાં પરાગાસન અને પરાગાશય વચ્ચે ભૌતિક અવરોધ હોય છે ?

માધ્યમિક ભ્રૂણપોષ મોટે ભાગે .......પૂરતુ મર્યાદિત છે.