કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પો...

  • A

    સુગંધીત અને મધુરસવિહિન

  • B

    કદમાં મોટા અને ગુચ્છામાં તથા રંગવિહિન

  • C

    રંગબેરંગી, સુગંધિત, મધુરસયુક્ત

  • D

    દ્વિલીંગી, મધુરસવિહિન અને રંગહિન

Similar Questions

સાચાં વિધાનોના જૂથને ઓળખો.

$A$. વેલીસ્નેરિયાના પુષ્પો રંગીન હોય છે અને મધુરસ ઉત્પન્ન કરે છે.

$B$. જલીય લીલીનાં પુષ્પો પાણી દ્વારા પરાગિત થતાં નથી.

$C$ મોટા ભાગની જલપરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે 

$D$. કેટલીક જલજ વનસ્પતીઓમાં પરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે.

$E$. કેટલીક જલજ વનસ્પતિઓમાં પરાગરજ નીષ્ક્રિય રીતે પાણીની અંદર વહન પામે છે.

નીંચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • [NEET 2024]

નીચેનામાંથી ક્યા કીટકો દ્વારા પરાગનયન પામતાં પુષ્પોની લાક્ષણિક વિશેષતા નથી?

તેમાં સંવૃત પુષ્પતા જોવા મળે

તે જલીય પર્યાવરણમાં ઉગતી વનસ્પતિ છે પરંતુ તેમાં પરાગનયન કિટકો/હવા દ્વારા થાય છે.

આપેલી આકૃતિ માટેના સાચા વર્ણન ઓળખો :

  • [NEET 2024]