જ્યારે એક લિટર પાણીમાં ગ્લિસરીન ઉમેરવામાં આવે છે,ત્યારે નીચેનામાંથી કયું વર્તન જોવા મળે છે?

  • A
    પાણી સરળતાથી બાષ્પીભવન પામે છે
  • B
    પાણીનું તાપમાન વધે છે
  • C
    પાણીનું ઠારબિંદુ ઘટે છે
  • D
    પાણીની સ્નિગ્ધતા ઘટે છે

Explore More

Similar Questions

$31 \ g$ ઇથિલિન ગ્લાયકોલ $(C_2H_6O_2)$ ને $600 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે છે. દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો શોધો ($K_f$ પાણી માટે $1.86 \ K \ kg \ mol^{-1}$ છે) ($K$ માં)

$100 \ mL$ બેન્ઝીનમાં $0.6 \ g$ યુરિયા (મોલર દળ $= 60 \ g \ mol^{-1}$) ધરાવતા દ્રાવણનું ઠારબિંદુ અવનયન ($K$ માં) કેટલું થાય? (બેન્ઝીન માટે $K_f = 4.0 \ K \ kg \ mol^{-1}$)

આપેલ છે કે $\Delta T_f$ એ $m$ મોલાલિટી ધરાવતા અબાષ્પશીલ દ્રાવ્યના દ્રાવણમાં દ્રાવકના ઠારબિંદુમાં થતો ઘટાડો છે,તો $\lim_{m \to 0} \left( \frac{\Delta T_f}{m} \right)$ નું મૂલ્ય કોના બરાબર થાય?

જ્યારે દ્રાવ્ય પદાર્થને દ્રાવકમાં ઓગાળવામાં આવે છે,ત્યારે ઠારબિંદુમાં $0.184 \ ^oC$ જેટલો ઘટાડો થાય છે. દ્રાવણની મોલાલિટી કેટલી થશે? (આપેલ છે: $K_f = 18.4 \ K \ kg \ mol^{-1}$)

ઇથિલિન ગ્લાયકોલ $(C_2H_6O_2)$ ના $645 \ g$ જલીય દ્રાવણનું ઠારબિંદુ અવનયન $2.25 \ K$ છે. દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલનું વજન શોધો. $[K_f = 1.86 \ K \ kg \ mol^{-1} ; H = 1, C = 12, O = 16 \ amu]$ ($g$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo