ઇથિલિન ગ્લાયકોલ $(C_2H_6O_2)$ ના $645 \ g$ જલીય દ્રાવણનું ઠારબિંદુ અવનયન $2.25 \ K$ છે. દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલનું વજન શોધો. $[K_f = 1.86 \ K \ kg \ mol^{-1} ; H = 1, C = 12, O = 16 \ amu]$ ($g$ માં)

  • A
    $45.0$
  • B
    $42.50$
  • C
    $48.375$
  • D
    $50$

Explore More

Similar Questions

$1 \ kg$ પાણીમાં અનુક્રમે $1 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય $X$ અને $Y$ ઓગાળીને બે દ્રાવણો $A$ અને $B$ તૈયાર કરવામાં આવે છે. $A$ અને $B$ માટે ઠારબિંદુમાં અવનયનનો ગુણોત્તર $1: 4$ માલૂમ પડે છે. $X$ અને $Y$ ના મોલર દળનો ગુણોત્તર કેટલો થાય?

વિધાન $1$: ઠારબિંદુએ,દ્રાવણમાંથી ઘન પદાર્થ સ્ફટિકીકરણ પામે છે.
વિધાન $2$: ઠારબિંદુમાં અવનયન એ શુદ્ધ દ્રાવક અને દ્રાવણના ઠારબિંદુ વચ્ચેનો તફાવત છે.

ઠારબિંદુમાં અવનયન અને અબાષ્પશીલ દ્રાવ્યના મોલર દળ વચ્ચેનો સંબંધ શું છે?

$500 \ mL$ પાણીમાં $(K_f = 18.6 \ K \ kg \ mol^{-1})$ કેટલા ગ્રામ યુરિયા ઓગાળવાથી ઠારબિંદુમાં $0.186 \ ^oC$ નો ઘટાડો થાય? (પાણીની ઘનતા = $1 \ g/mL$ ધારો)

નીચે બે વિધાનો આપેલા છે $:$
વિધાન $(I) :$ મોલલ અવનયન અચળાંક $K_{f}$ એ $\frac{M_1 R T_f^2}{\Delta H_{\text {fus }}}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં સંજ્ઞાઓ તેમના સામાન્ય અર્થ ધરાવે છે.
વિધાન $(II) :$ બેન્ઝીન માટે $K_{f}$ નું મૂલ્ય પાણી માટેના $K_{f}$ કરતા ઓછું છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો $:$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo