જનીન નકશાની રચના કરવા માટે ક્યો એકમ (સેન્ટીમોર્ગન) અંગીકૃત કરાય છે?

  • [NEET 2019]
  • A

    બે પ્રદર્શિત (અભિવ્યક્ત) જનીનકે જે  $10 \%$ વ્યતિકરણનું પ્રતિનિધિત્વ કરે તે એકમ અંતર.

  • B

    બે પ્રદર્શિત જનીન કે જે  $100 \%$ વ્યતિકરણનું પ્રતિનિધિત્વ કરે તે એકમ.

  • C

    એ જનીનો રંગસૂત્ર પર કે જે $1 \%$ વ્યતિકરણનું પ્રતિનિધિત્વ કરે તે એકમ અંતર

  • D

    એ જનીનો વચ્ચેનું રંગસૂત્રો પર અંતર કે જે $50 \%$ વ્યતિકરણનું પ્રતિનિધિત્વ કરે

Similar Questions

ફળમાખી ડ્રોસોફિલામાં જનીન $A$ અને $B$  માં મુક્ત વિશ્લેષણના અભાવનું કારણ ..... છે.

ફળમાખીનાં રંગસૂત્રનો લિંકેજ મેપ $66$ યુનિટ છે. જેમાં એક છેડા પર પીળા શરીરના જનીન $(a)$ અને બીજો છેડા પર ટૂંકા વાળના જનીન $(y)$ છે. તે બે જનીનમાં પુનઃસંયોજનનું પ્રમાણ ($y$ અને $b$) કેટલું હશે?

જ્યારે જનીનોનું જૂથ સંલગ્નતા વર્તન દર્શાવે છે તે …… ,

  • [AIPMT 2003]

માત્ર જનીન B અને A ની વ્યતિકરણ માત્રા $5\%$ છે. જ્યારે A અને C ની જનીનની વ્યતિકરણ માત્રા $15\%$ છે તો રંગસૂત્ર પર આ જનીનો ની શક્ય શ્રેણી ......છે.

જો દ્વિસંકરણના $F_2$ માં ફક્ત પિતૃસંયોજન હોય તો પછી મેન્ડલ ..... શોધી શક્યો હોત.