જનીન નકશાની રચના કરવા માટે ક્યો એકમ (સેન્ટીમોર્ગન) અંગીકૃત કરાય છે?

  • [NEET 2019]
  • A

    બે પ્રદર્શિત (અભિવ્યક્ત) જનીનકે જે  $10 \%$ વ્યતિકરણનું પ્રતિનિધિત્વ કરે તે એકમ અંતર.

  • B

    બે પ્રદર્શિત જનીન કે જે  $100 \%$ વ્યતિકરણનું પ્રતિનિધિત્વ કરે તે એકમ.

  • C

    એ જનીનો રંગસૂત્ર પર કે જે $1 \%$ વ્યતિકરણનું પ્રતિનિધિત્વ કરે તે એકમ અંતર

  • D

    એ જનીનો વચ્ચેનું રંગસૂત્રો પર અંતર કે જે $50 \%$ વ્યતિકરણનું પ્રતિનિધિત્વ કરે

Similar Questions

માદા ડ્રોસાફિલામાં સંકલિત જનીન અર્ધીકરણ દરમિયાન પુનઃસંયોજન પ્રદર્શિત કરે છે.પરંતુ આવું પુનઃસંયોજન નર ડ્રોસાફિલામાં શુક્રાણુના નિર્માણ દરમિયાન થતું નથી.

સંલગ્નતા વિશે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?

જો દ્વિસંકરણના $F_2$ માં ફક્ત પિતૃસંયોજન હોય તો પછી મેન્ડલ ..... શોધી શક્યો હોત.

પુન:સંયોજન એટલે શું ? પુનઃસંયોજનનો ઉપયોગ જનીનિક એન્જિનિયરિંગની કઈ રીતે થાય છે ? સમજાવો.

જ્યારે જનીનોનું જૂથ સંલગ્નતા વર્તન દર્શાવે છે તે …… ,

  • [AIPMT 2003]