રંગસૂત્ર પર જનીનોના ભૌતિક સંગઠન માટે મોર્ગને શબ્દ............... સૂચવ્યો અને અપૈતૃક જનીન સંયોજનના ઉદ્ભવ માટે.................શબ્દ દર્શાવ્યો.
પુનઃસંયોજન, સંલગ્નતા
પુનઃસંયોજન, પુનઃઅસંયોજન
સંલગ્નતા, પુનઃઅસંયોજન
સંલગ્નતા, પુનઃસંયોજન
દ્વિકીય સજીવમાં વ્યતિકરણ શેને માટે જવાબદાર છે?
જનીનવિધાના અભ્યાસમાં મોર્ગન અને સ્ટુઅર્ટના ફાળાની વિસ્તૃત ચર્ચા કરો.
મોર્ગને સહલગ્નતા અને પુનઃ સંયોજન સમજાવવા કયા લક્ષણોવાળા નર અને માદાને અનુક્રમે પસંદ કર્યા?
જનીન જોડ કે જે એ જ રંગસૂત્ર પર આવેલ હોય તેના પુનઃજોડાણની શક્યતા તેના વચ્ચે રહેલા અંતર પર નિર્ભર હોય છે તેવું આમના દ્વારા સમજાવવામાં આવ્યું
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી. જેમાં બે જનીન જે $50\%$ પુનઃ સંયોજન આવર્તન દર્શાવે છે ?