કઈ લાક્ષણીકતા.મેન્ડેલે આપેલા મુકત વિશ્લેષણનાં નિયમનું સમર્થન કરતી નથી?

  • A

    સમયુગ્મી રંગસુત્ર પર જનીનો આવેલા હોય.

  • B

    વિષમયુગ્મી રંગસુત્ર પર જનીનો આવેલા હોય.

  • C

    સમયુગ્મી રંગસુત્ર પર જનીનો સંલગ્ન હોય.

  • D

    આપેલ તમામ

Similar Questions

ડ્રોસાફિલા મેલાનોગેસ્ટર માટે કયું સાચું નથી?

કોણે એવું નોંધ્યું કે રંગસૂત્રોની વર્તણુંક મેંડલે કલ્પેલા જનીનો (કારકો)ની વર્તણુંકને સમાંતર છે?

વૈજ્ઞાનિકોનો ફાળો દર્શાવો. : વોલ્ટર સટન અને બોવરી $(1902)$ 

વ્યતિકરણ.....માં થાય છે.

મેન્ડેલના કાર્યનું પુનઃસંશોધન કોણે કર્યું?