કઈ લાક્ષણીકતા.મેન્ડેલે આપેલા મુકત વિશ્લેષણનાં નિયમનું સમર્થન કરતી નથી?
સમયુગ્મી રંગસુત્ર પર જનીનો આવેલા હોય.
વિષમયુગ્મી રંગસુત્ર પર જનીનો આવેલા હોય.
સમયુગ્મી રંગસુત્ર પર જનીનો સંલગ્ન હોય.
આપેલ તમામ
ડ્રોસાફિલા મેલાનોગેસ્ટર માટે કયું સાચું નથી?
કોણે એવું નોંધ્યું કે રંગસૂત્રોની વર્તણુંક મેંડલે કલ્પેલા જનીનો (કારકો)ની વર્તણુંકને સમાંતર છે?
વૈજ્ઞાનિકોનો ફાળો દર્શાવો. : વોલ્ટર સટન અને બોવરી $(1902)$
વ્યતિકરણ.....માં થાય છે.
મેન્ડેલના કાર્યનું પુનઃસંશોધન કોણે કર્યું?