રંગસુત્ર પર સ્થિત ચોક્કસ જનીનોનું સ્થાન જાણવા કઈ પધ્ધતિનો ઉપયોગ કરી શકાય?
સહલગ્નતા
પુનઃ સંયોજન
જનીનીક નકશા
આપેલ તમામ
જો જનીન $a$ અને $c$ વચ્ચેની પુન:સંયોજન આવૃત્તિ $5 \%$ છે, $b$ અને $c$ વચ્ચે $15\%$, $b$ અને $d$ વચ્ચે $9\%$, $a$ અને $b$ વચ્ચે $20\%$, $c$ અને $d$ વચ્ચે $24 \%$ અને $a$ અને $d$ વચ્ચે $29 \%$ છે. તો સુરેખ રંગસૂત્ર પર જનીનનો ક્રમ કયો હશે ? .
જનીનોને મુક્ત વિશ્લેષણનો નિયમ ક્યારે લાગુ થતો નથી?
નીચેનામાંથી શું મુક્ત વહેંચણીને અનુસરતું નથી ? .
જનીન નકશા એ છે જે........
દ્વિસંકરણના સંદર્ભના નીચે આપેલા એકમાંથી સાચું વિધાન પસંદ કરો.