રંગસુત્ર પર સ્થિત ચોક્કસ જનીનોનું સ્થાન જાણવા કઈ પધ્ધતિનો ઉપયોગ કરી શકાય?

  • A

    સહલગ્નતા

  • B

    પુનઃ સંયોજન

  • C

    જનીનીક નકશા

  • D

    આપેલ તમામ

Similar Questions

જો જનીન $a$ અને $c$ વચ્ચેની પુન:સંયોજન આવૃત્તિ $5 \%$ છે, $b$ અને $c$ વચ્ચે $15\%$, $b$ અને $d$ વચ્ચે $9\%$, $a$ અને $b$ વચ્ચે $20\%$, $c$ અને $d$ વચ્ચે $24 \%$ અને $a$ અને $d$ વચ્ચે $29 \%$ છે. તો સુરેખ રંગસૂત્ર પર જનીનનો ક્રમ કયો હશે ? .

  • [NEET 2022]

જનીનોને મુક્ત વિશ્લેષણનો નિયમ ક્યારે લાગુ થતો નથી?

નીચેનામાંથી શું મુક્ત વહેંચણીને અનુસરતું નથી ? .

  • [AIPMT 2001]

જનીન નકશા એ છે જે........

દ્વિસંકરણના સંદર્ભના નીચે આપેલા એકમાંથી સાચું વિધાન પસંદ કરો.