રંગસુત્ર પર સ્થિત ચોક્કસ જનીનોનું સ્થાન જાણવા કઈ પધ્ધતિનો ઉપયોગ કરી શકાય?

  • A

    સહલગ્નતા

  • B

    પુનઃ સંયોજન

  • C

    જનીનીક નકશા

  • D

    આપેલ તમામ

Similar Questions

ત્રણ જનીનો $a, b, c$ છે. $a$ અને $b$ વચ્ચે વ્યતિકરણ $20\%$ છે. $b$ અને $c$ વચ્ચે $28\%$ અને $a$ અને $c$ $8\%$ ટકા છે. તો રંગસૂત્ર પર જનીનોની ગોઠવણી કઇ પ્રકારે હોઇ શકે.

દ્વિસંકરણ પ્રયોગના સંદર્ભમાં નીચે આપેલાં વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો.

  • [AIPMT 2010]

મોર્ગને સહલગ્નતા અને પુનઃ સંયોજન સમજાવવા કયા લક્ષણોવાળા નર અને માદાને અનુક્રમે પસંદ કર્યા?

નીચેનામાંથી કઈ લાક્ષણિકતા સહલગ્નતા સંતતિમાં સહલગ્નતા જોવા મળે તો ન આવી શકે?

જો જનીન $a$ અને $c$ વચ્ચેની પુન:સંયોજન આવૃત્તિ $5 \%$ છે, $b$ અને $c$ વચ્ચે $15\%$, $b$ અને $d$ વચ્ચે $9\%$, $a$ અને $b$ વચ્ચે $20\%$, $c$ અને $d$ વચ્ચે $24 \%$ અને $a$ અને $d$ વચ્ચે $29 \%$ છે. તો સુરેખ રંગસૂત્ર પર જનીનનો ક્રમ કયો હશે ? .

  • [NEET 2022]