ગતિવિજ્ઞાન અથવા ગતિશાસ્ત્ર (Dynamics) કોને કહે છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

યંત્રશાસ્ત્ર $(Mechanics)$ નાં જે વિભાગમાં ગતિના કારણો અને ગતિ કરતી વસ્તુના ગુણધર્મો સહિત ગતિની ચર્ચા આવે છે, તેને ગતિશાસ્ત્ર કહે છે.

 

Similar Questions

છાશમાંથી માખણ કયા બળના કારણે છૂટું પડે છે?

  • [AIPMT 1991]

આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રણ ચોસલાઓ $A, B$ અને $C$ ને સમક્ષિતિજ લીસી સપાટી પર $80$$N$ ના બળ વડે ખેંચવામાં આવે છે.તો  $T_1$ અને $T_2$ અનુક્રમે  . . . ..  અને . . . . થાય.

  • [JEE MAIN 2024]

યંત્રશાસ્ત્રમાં વિશિષ્ટ કોયડાને ઉકેલવા કયા સોપાનો મુજબ ઉકેલ મેળવવો જોઈએ ?

આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બિંદુ $P$ આગળ ચાર બળો લાગે છે, જે સમતોલન અવસ્થામાં છે. બળ $F _1$ અને $F _2$ નો ગુણોત્તર $1: x$ હોય, તો $x=........$ થશે.

  • [JEE MAIN 2022]

$80\, kg$ નો એક વ્યક્તિ પેરાશૂટિંગ કરે છે અને નીચે તરફ $2.8\, m/s^2$ જેટલો પ્રવેગ અનુભવે છે. પેરશૂટનું દળ $5\, kg$ છે. તો પેરાશૂટને ખોલવા માટે ઉપર તરફ  ........... $N$ બળ લાગતું હશે . ( $g = 9.8\, m/s^2$)

  • [AIIMS 2009]