જૈવ-ભૂ-રાસાયણિક ચક એટલે શું ? જૈવ-ભૂ-રાસાયણિક ચક્રમાં ભંડાર (સંચય સ્થાન)નો શું ફાળો છે ? અવસાદી ચકનું ઉદાહરણ આપી પૃથ્વીના પેટાળમાં રહેલ સંચય સ્થાન (ભંડાર) વિશે વર્ણન કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પરિસ્થિતિકીય અનુક્રમણ દરમિયાન પ્રાથમિક અવસ્થાની પરાકાજાએ અાવે ત્યારે જેવવિવિધતા વધે છે અથવા ફેરફાર પામે છે. પરિસ્થિતિકીય અનુક્રમણની અસરો નીચે મુજબ હોય છે :

$(a)$ તે વનસ્પતિમાં ફેરફારો લાવે છે કે જે ખોરાક અને વિવિધ પ્રકારના પ્રાણીઓના આશ્રયને અસર કરે છે.

$(b)$ જેમ અનુક્રમણ આગળ વધે છે તેમ વૃક્ષો, પ્રાણીઓ અને વિધટકોના પ્રકાર અને સંખ્યામાં ફેરફાર આવે છે.

$(c)$ પ્રાથમિક કે દ્વિતીયક અનુક્રમણ દરમિયાન કોઈ પણ સમયે, કુદરતી કે માનવ દ્વારા ઉત્પન્ન થયેલ ખલેલ જેવી કે આગ અને વનનાશ કે જે અનુક્રમણની ચોક્કસ અવસ્થાને પૂર્વેની અવસ્થા તરફ ફેરવે છે કે બદલે છે.

તે ઉપરાંત આવી ખલેલ નવી અવસ્થા ઊભી કરી શકે છે કે કેટલીક જતિઓને ઉત્તેજિત કરે છે અને કેટલાક ઉત્પાદક ઉપભોગીઓ અને વિધટકોની જાતિઓને નિષ્કિય કે દૂર કરે છે.

$(d)$ સમયને અંતે તેઓ મોટાં વૃક્ષોમાં આગળ વધે છે, તેના અંતે ક્રમાનુસારે સ્થાયી પરાકાષ્ઠાએ પહોંચેલ જંગલનું નિવસનતતંત્ર પ્રાપ્ત થાય છે.

$(e)$ જો પર્યાવરણ બદલાયેલ ન હોય તો પરાકાષ્ઠાએ પહોંચેલ સમુદાય સ્થિર રહે છે.

$(f)$ સમયની સાથે મરુનિવાસી રહેઠાણ મેસોફાયટીક રહેંઠાણમાં રૂપાંતર પામી શકે છે.

જૈવિક પટલો, ન્યુક્લિક ઍસિડ અને કોષીય ઊર્જા સ્થાનાંતરણ તંત્રનો એક મુખ્ય, ઘટક ફોરફરસ છે. ઘણાં પ્રાણીઓને તેમનાં કવય, હાડકાં અને દાંત બનાવવા માટે પણ આ તત્ત્વની મોટી માત્રા આવશ્યક હોય છે. ફોરફરસનાં કુદરતી સંચયસ્થાનો એ પર્વતો છે કે જે ફોસ્કેટના સ્વરૂપમાં ફોસ્ફરસને સંચિત કરે છે.

જ્યારે પર્વતો અપક્ષયન પામે ત્યાર, આ ફોસ્ફેટની નહિવત્ માત્રા ભૂમીય દ્રાવણમાં દ્રાવ્ય થાય છે અને વનસ્પતિઓના મુળ વડે શોષી લેવામાં આવે છે.

તૃણ્યાહારી અને અન્ય પ્રાધ્વીઓ આ તત્ત્વ વનસ્પતિઓ માંથી મેળવે છે. નકામી નીપજો અને મૃતજીવો નું~ફૉસ્ફેટ દ્રાવ્યીકરણ બૅક્ટેરિયા દ્વારા વિધટન થતાં ફોરફરસ મુક્ત કરવામાં આવે છે.

કાર્બનચક્રની જેમ શ્વસન દ્વારા વાતાવરણમાં ફોરફફરસ મુક્ત કરી શકાતો નથી.

કાર્બનચક્ર અને ફોરફરસચક્ર વચ્ચેના મુખ્ય મહત્તના બે તફાવતો છે : પહેલો એ છે કે વરસાદ દ્વારા ફોરફ્ફરસનો વાતાવરણમાં અંત:પવેશ કાર્બનના અંત:પ્રવેશ કરતાં ખૂબ જ ઓછો હોય છે અને બીજો, સજીવો અને પર્યાવરણો વચ્ચે ફોરફરસનો વાયુવિનિમય એકદમ નહિવત્ હોય છે.

Similar Questions

કોઈ આપેલ સમયે, ભૂમિમાં હાજર તત્કાલીન કાર્બન, નાઈટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ વગેરે જેવા પોષકોની માત્રાને $..........$ તરીકે ઉલ્લેખવામાં આવે છે.

ફોસ્ફરસયક સમજાવો.

કાર્બનચક્ર માટે સારું વાક્ય શોધો.

આ વૈજ્ઞાનિક નિવસનતંત્રની સેવાઓ આંકવાનો પ્રયત્ન કર્યો છે.

કુલ વૈશ્વિક કાર્બનનાં કેટલા ટકા ભાગ એ વાતાવરણમાં સમાવિષ્ટ છે?