કયું પોષક ચક્ર એ અવસાદી ચક્ર છે?
કાર્બનચક્ર
નાઈટ્રોજન ચક્ર
ઓકિસજન ચક્ર
ફોસ્ફરસ ચક્ર
પરિસ્થિતિકીય અનુક્રમણ દરમિયાન ….. .
નિવસનતંત્રકીય સેવાઓની કુલ કિંમતમાંથી $......P.....$ ભૂમિ સંરચના માટે છે અને મનોરંજન તથા પોષક્ચક્રણ વગેરે દરેકની$ .....Q.....$ કરતા પણ ઓછી ભાગીદારી છે. વન્યજીવન માટે આબોહવા નિયમન તથા વસવાટનું મૂલ્ય લગભગ પ્રત્યેક માટે $.....R.....$ જેટલું છે.
કોણે નિવસનતંત્ર શબ્દ આપ્યો હતો ?
જૈવવિવિધતા જ્યારે એક પ્રાથમિક અવસ્થાની પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે વધે છે. તેનું વર્ણન કેવું હશે ?
જલજ નિવસનતંત્રમાં ઊંચા જૈવભાર માટે કયું કારણ હોઈ શકે?