કયું પોષક ચક્ર એ અવસાદી ચક્ર છે?

  • A

    કાર્બનચક્ર

  • B

    નાઈટ્રોજન ચક્ર

  • C

    ઓકિસજન ચક્ર

  • D

    ફોસ્ફરસ ચક્ર

Similar Questions

પરિસ્થિતિકીય અનુક્રમણ દરમિયાન ….. .

નિવસનતંત્રકીય સેવાઓની કુલ કિંમતમાંથી $......P.....$ ભૂમિ સંરચના માટે છે અને મનોરંજન તથા પોષક્ચક્રણ વગેરે દરેકની$ .....Q.....$ કરતા પણ ઓછી ભાગીદારી છે. વન્યજીવન માટે આબોહવા નિયમન તથા વસવાટનું મૂલ્ય લગભગ પ્રત્યેક માટે $.....R.....$ જેટલું છે.

કોણે નિવસનતંત્ર શબ્દ આપ્યો હતો ?

  • [NEET 2016]

જૈવવિવિધતા જ્યારે એક પ્રાથમિક અવસ્થાની પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે વધે છે. તેનું વર્ણન કેવું હશે ?

જલજ નિવસનતંત્રમાં ઊંચા જૈવભાર માટે કયું કારણ હોઈ શકે?