ફાયટોટ્રોન એ એવું સાધન છે જેના દ્વારા .........
ઈલેક્ટ્રોન અભિઘાતક કરેલા હોય છે.
પ્રોટોનસ પ્રાપ્ત કરેલા હોય છે.
નિયંત્રિત પર્યાવરણમાં વનસ્પતિની વૃધ્ધિ થાય છે.
વનસ્પતિમાં ઉત્પરિવર્તન ઉત્પન્ન થાય છે.
મરૂનિવાસી અનુક્રમણના બે ઉદાહરણ આપો.
આપેલ ક્ષેત્રમાં જાતિના બંઘારણમાં થતા ક્રમ: અને ધારી શકાય તેવા ફેરફારોને $..........$ કહે છે.
પ્રકૃતિમાં સૌ નિવસનતંત્રો સંયુક્ત રીતે શું રચે છે ?
કાર્બન ચક્રના સંદર્ભે નીચેના વિધાનો પૈકી કેટલા વિધાનો સાચા છે તે પસંદ કરો?
$(a)$ વાતાવરણમાં કુલ વૈશ્વિક કાર્બનનો $71\;\%$ હિસ્સો ધરાવે છે.
$(b)$ વિઘટકો જમીન કે સમુદ્રના નકામાં દ્રવ્યો અને મૃત કાર્બનિક દ્રવ્યો પર પ્રક્રિયા કરીને $CO_2$, ના સામૂહિક જથ્થામાં મહત્ત્વનો ફાળો આપે છે.
$(c)$ પ્રકાશસંશ્લેષણ દ્વારા વાર્ષિક $4 × 10^{13}$ કિગ્રા કાર્બનનો જથ્થો સ્થિર થાય છે.
$(d)$ વાતાવરણમાં શ્વસન દ્વારા નિક્ષેપ થતો નથી.
$(e)$ સજીવોના સુકા વજનનો $49\%$ કાર્બનનો હિસ્સો છે.
આપેલા વિધાનો વાંચો અને તેમાંથી કેટલા વિધાનો સાચા છે, તે જણાવો.
$(1)$ અનુક્રમણમાં દ્વિતીય અનુક્રમણ એ ભૂમીની સ્થિતિ અને પાણીની પ્રાપ્તિ પર આધાર રાખે છે
$(2)$ હવા, પાણી, જમીન એ નિવસનતંત્રનાં અજૈવિક પરીબળો છે
$(3)$ નિવસનતંત્રનાં બંધારણમાં પોષક દ્રવ્યોનું ચક્રીયકરણ અને ઊર્જાનાં એકમાર્ગીય વહનનો સમાવેશ થાય છે
$(4)$ નિવસનતંત્રમાં ઊર્જાનો પ્રાથમિક સ્ત્રોત સૂર્ય છે