ભારતના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં ઝુમ ઉછેરની પ્રક્રિયા દરમિયાન જંગલો સળગાવીને સાફ કરવામાં આવે છે અને એક વર્ષ સુધી ફરીથી ઉગાડવા માટે છોડી દેવામાં આવે છે. પરિસ્થિતિ વિજ્ઞાનની ભાષામાં જંગલને ફરી ઉગાડવાની પ્રક્રિયાને તમો કેવી રીતે વર્ણવશો ?
જંગલો કે જે સળગાવીને ચોખ્ખા કરવામાં આવે અને ફરીથી ઉગાડવા માટે છોડવામાં આવે તે દ્વિતીય અનુક્રમણ દર્શાવે છે. જ્યાં સુધી જમીન (ભૂમિ) હાજર હોય ત્યારે દબાયેલા બીજ અંકુરો માટે ખૂલે છે. પવન અને બીજ કુદરતી દળો (પ્રયાસો) દ્વારા ફેલાવો થતાં નવા બીજ વિસ્તારમાં આવે છે અને જંગલમાં નવી જતિઓની વસાહત ફરીથી થશે.
પુનઃ પ્રાપ્ય સ્ત્રોત કયું નથી?
વનસ્પતિઓ $............ \%$ પ્રકાશસંશ્લેષીય સક્રિય વિકિરણ ગ્રહણ કરે છે.
મહત્તમ જૈવ વિશાલન નીચેનામાંથી કયા જલજ નિવસનતંત્રમાં હોય છે? .