ભારતના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં ઝુમ ઉછેરની પ્રક્રિયા દરમિયાન જંગલો સળગાવીને સાફ કરવામાં આવે છે અને એક વર્ષ સુધી ફરીથી ઉગાડવા માટે છોડી દેવામાં આવે છે. પરિસ્થિતિ વિજ્ઞાનની ભાષામાં જંગલને ફરી ઉગાડવાની પ્રક્રિયાને તમો કેવી રીતે વર્ણવશો ?
જંગલો કે જે સળગાવીને ચોખ્ખા કરવામાં આવે અને ફરીથી ઉગાડવા માટે છોડવામાં આવે તે દ્વિતીય અનુક્રમણ દર્શાવે છે. જ્યાં સુધી જમીન (ભૂમિ) હાજર હોય ત્યારે દબાયેલા બીજ અંકુરો માટે ખૂલે છે. પવન અને બીજ કુદરતી દળો (પ્રયાસો) દ્વારા ફેલાવો થતાં નવા બીજ વિસ્તારમાં આવે છે અને જંગલમાં નવી જતિઓની વસાહત ફરીથી થશે.
પૃથ્વી એ એક
ગંધક (ફૉસ્ફરસ) નું પ્રાકૃતિક સંગ્રહસ્થાન
નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.
કાર્બન ચક્રમાં બેક્ટેરીયા ..........તરીકે જરૂરી હોય છે.
જલસંચક્રમાં સાચો ક્રમ કયો છે?