કયા ત્રણ પ્રકારના પરિસ્થિતિકીય પિરામિડો છે ? પરિસ્થિતિકીય તંત્ર(નિવસનતંત્રમાં રચના, કાર્ય અને શક્તિના સંદર્ભમાં કઈ માહિતી ભારપૂર્વક જણાવે છે.)
પિરામિડનો આકાર જોઈએ તો તેમાં તેનો પાયો (આધાર) પહોળો હોય છે અને તે ટોચ (શિખર) તરફ સાંકડો થતો જાય છે. આથી, આ સંબંધને સંખ્યા, જૈવભાર કે ઊર્જા (શક્તિ)ના શબ્દોમાં વ્યક્ત કરી શકાય છે.
ઉત્પાદકો કે પ્રથમ પોષકસ્તર દરેક પિરામિડના પાયાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે તૃતીયક કે ઉચ્ચ સ્તરના ઉપભોગીઓ તેની ટોચનું પ્રતિનિધિત્વ કરે છે.
ત્રણ પરિસ્થિતિકીય પિરામિડો કે જેમનો સામાન્ય રીતે અભ્યાસ કરવામાં આવે છે : $(a)$ સંખ્યાના પિરામિડ
$(b)$ જૈવભારના પિરામિડ $(c)$ ઊર્જના પિરામિડ. જેની વિસ્તૃત જાણકારી નીચે આપેલ છે :
મુખ્ય પરિસ્થિતિકીય ભૂમિકા એટલે .........
નિવસનતંત્રની કાર્યકીને પિરામિડનાં રૂપમાં દર્શાવતા કયાં પ્રકારના પિરામિડ હંમેશા સીધા જ પ્રાપ્ત થાય છે
આપેલ આકૃતિએ ઊર્જાનો પિરામિડ સુચવે છે. તો તેના પરથી શું અનુમાન આપી શકાય.
નિવસનતંત્રની પરિસ્થિતિને પિરામિડ સ્વરૂપીય રૂપાંતરણ દર્શાવવા પ્રથમ પાયાનું પ્રતિનિધિત્વ ........ દ્વારા થાય છે?
$10,000\, J \rightarrow 1000 \,J \rightarrow 100 \,J \rightarrow 10\, J$
આપેલ માહિતીને વિવિધ પોષક સ્તર સાથે સાંકળતી નીચેનામાંથી કઈ લાક્ષણીકતાને યોગ્ય ઠેરવી શકાય.