નિવસનતંત્રની પરિસ્થિતિને પિરામિડ સ્વરૂપીય રૂપાંતરણ દર્શાવવા પ્રથમ પાયાનું પ્રતિનિધિત્વ  ........ દ્વારા થાય છે?

  • A

    ઉત્પાદકો

  • B

    ઉપભોગીઓ

  • C

    પ્રાથમિક પોષક સ્તર

  • D

    $A$ અને $C$ બંને

Similar Questions

નીચેનામાંથી કયાં પ્રકારનાં પિરામિડ એ નિવસનતંત્રની જૈવ ક્ષમતાની રજૂઆત કરે છે?

કયા ત્રણ પ્રકારના પરિસ્થિતિકીય પિરામિડો છે ? પરિસ્થિતિકીય તંત્ર(નિવસનતંત્રમાં રચના, કાર્ય અને શક્તિના સંદર્ભમાં કઈ માહિતી ભારપૂર્વક જણાવે છે.)

નીચે પૈકી ક્યા પરિસ્થિતિકીય પિરામિડો સામાન્ય રીતે ઊંધા હોય છે ?

  • [NEET 2019]

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

આ પિરામિડનો સમાવેશ પરિસ્થિતિકીય પિરામિડમાં થતો નથી.