મુખ્ય પરિસ્થિતિકીય ભૂમિકા એટલે .........
પોષણકડી કે આહારજાળમાં સ્થાન
દૈહિક રચનાની જટિલતા
કોષરચનાની જટિલતા
ઉપર્યુક્ત ત્રણેય
તળાવના નિવસનતંત્રમાં સંખ્યાના પિરામિડ ............ હોય છે.
નિવસનતંત્રના અભ્યાસમાં, પરિસ્થિતિકીય પિરામિડમાં કેવા ઘટાડો જોવા મળે છે ? તે જાણવો ?
વિઘટકોને પિરામિડનાં કયાં પોષક સ્તરમાં સમાવી શકાય.
ઊર્જાના પિરામિડ માટે નીચેનામાંથી કયું વિધાન હંમેશા સાચું છે?
ટૂંક નોંધ લખો : ક્રમના પિરામિડ અને જૈવભારના પિરામિડ