આપેલ આકૃતિએ ઊર્જાનો પિરામિડ સુચવે છે. તો તેના પરથી શું અનુમાન આપી શકાય.

777-471

  • A

    ઊર્જાનાં વહન દરમિયાન $10 \,\%$ ઊર્જાનો વ્યય થાય છે

  • B

    ઊર્જાનો મુખ્ય સ્ત્રોત નિવસનતંત્રમાં સૂર્ય છે

  • C

    ઊર્જાના વહન દરમિયાન $10 \,\%$ ઊર્જાનો જથ્થો ઉપરના પોષકસ્તરને પ્રાપ્ત થાય છે

  • D

    આપેલા તમામ

Similar Questions

આપેલ નિવસનતંત્રીય પિરામિડ એ કયાં પ્રકારનું નિવસનતંત્ર દર્શાવે છે?

કોઈપણ નિવસનતંત્રમાં કયા પોષકસ્તરે વધુ ઉર્જાનો સંગ્રહ કરવામાં આવ્યો છે?

નીચે પૈકી ક્યા પરિસ્થિતિકીય પિરામિડો સામાન્ય રીતે ઊંધા હોય છે ?

  • [NEET 2019]

નીચેનામાંથી કયાં પ્રકારનાં નિવસનતંત્રમાં જૈવભારનાં પિરામિડ ઉંધા મળી શકે.

આપેલ પરિસ્થિતીકીય પિરામિડ શાનું પ્રતિનિધિત્વ કરે છે?