વસતિમાં જનીન આવૃત્તિમાં ભિન્નતા પ્રાકૃતિક પસંદગીને બદલે આકસ્મિક રીતે થાય છે તેને શું કહે છે?
અનિયમિત પ્રજનન
જનીનિક ભાર
જનીન પ્રવાહ
જનીન વિચલન
આંતરસંવર્ધન દ્વારા અન્ય વસતીમાંથી જનીનનું વસતીમાં સ્થાનાંતરણને..... કહેવામાં આવે છે.
સાચું વિધાન પસંદ કરો.
કારકોની આવૃત્તિઓ વસતિમાં સતત રહે છે તે જણાવતો નિયમ કયો છે ? કયાં પાંચ પરિબળો આની કિંમતને અસર કર્તા નીવડે છે ?
કેટલા ઘટકો હાર્ડી-વેઈનબર્ગની સમતુલાને અસર કરે છે?
જનીન સ્થળાંતર માટે સાચો વિકલ્પ પસંદ કરો.