વસતિમાં જનીન આવૃત્તિમાં ભિન્નતા પ્રાકૃતિક પસંદગીને બદલે આકસ્મિક રીતે થાય છે તેને શું કહે છે?

  • [NEET 2013]
  • A

    અનિયમિત પ્રજનન

  • B

    જનીનિક ભાર

  • C

    જનીન પ્રવાહ

  • D

    જનીન વિચલન

Similar Questions

આંતરસંવર્ધન દ્વારા અન્ય વસતીમાંથી જનીનનું વસતીમાં સ્થાનાંતરણને..... કહેવામાં આવે છે.

સાચું વિધાન પસંદ કરો.

કારકોની આવૃત્તિઓ વસતિમાં સતત રહે છે તે જણાવતો નિયમ કયો છે ? કયાં પાંચ પરિબળો આની કિંમતને અસર કર્તા નીવડે છે ? 

કેટલા ઘટકો હાર્ડી-વેઈનબર્ગની સમતુલાને અસર કરે છે?

જનીન સ્થળાંતર માટે સાચો વિકલ્પ પસંદ કરો.