નવા ડાર્વિનવાદ પ્રમાણે નીચેનામાંથી ક્યું ઉદ્દવિકાસમાટે જવાબદાર છે?
વિકૃતિ
પ્રાકૃતિક પસંદગી
વિકૃતિ અને પ્રાકૃતિક પસંદગી
$(A) $ અથવા $ (B)$
નીચેનામાંથી કયું ડાર્વિનવાદનો ઉદ્દ વિકાસ દ્વારા અપાયું નથી?
નીચે આપેલા વૈજ્ઞાનિકનો ફાળો જણાવો.
$(a)$ ચાર્લ્સ ડાર્વિન
$(b)$ લેમાર્ક
ડાર્વિનવાદની ઘટનાઓ યોગ્ય ક્રમમાં ગોઠવો.
$I -$ નૈસર્ગિક પસંદગી
$II -$ ભિન્નતા અને તેની આનુવંશિકતા
$III -$ યોગ્યતમની ચિરંજીવિતતા
$IV -$ અસ્તિત્વ માટે સંઘર્ષ
ઉદ્દવિકાસ એ પ્રક્રિયા અથવા પ્રક્રિયાનું પરિણામ છે. વિધાનની સમજૂતી આપો.
નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત શેના ઉપર આધાર રાખે છે ? .