પુષ્પની એકલિંગીતા ... ... અટકાવે છે.

  • [AIPMT 2008]
  • A

    ગેઇટોનોગેમી પરંતુ ઝેનોગેમી નહીં

  • B

    સ્વફલન અને ગેઇટેનોગેમી

  • C

    સ્વફલન પરંતુ ગેઇટોનોગેમી નહીં

  • D

    ગેઇટોનોગેમી અને ઝેનોગેમી

Similar Questions

સપુષ્પ વનસ્પતિઓ શું અવરોધવા ઘણીબધી પ્રયુક્તિઓ વિકસાવે છે?

આ એક જનીનિક ક્રિયાવિધિ છે અને સ્વપરાગને રોકીને સ્ત્રીકેસરમાં પરાગરજના અંકુરણ વિકાસને અવરોધી અંડકોને ફલિત થતા અટકાવે છે.

સ્વયં અસંગતતા એટલે શું ? 

પ્રયુક્તિઓ જે સ્વપરાગનયનને નિરાશ કરે છે.

કઈ પ્રયુકિતઓ પરપરાગનયન ઉત્તેજે છે? 

$(i)$ પરાગરજની મુકિત અને પરાગાશનની ગહણ ક્ષમતાને તાલમેલ ન હોવો

$(ii)$ પરાગાશય અને પરાગાશન જુદા જુદા સ્થાનોએ હોવા

$(iii)$ એકસદની વનસ્પતિ 

$(iv)$ દ્વિસદની વનસ્પતિ સર્જન

$(v)$ સ્વઅસંગતતા

$(vi)$ પરાગાશય અને પરાગાસન એકબીજાની નજીક હોવા 

$(vii)$ સ્વ-સંગતતા