પુષ્પની એકલિંગીતા ... ... અટકાવે છે.

  • [AIPMT 2008]
  • A

    ગેઇટોનોગેમી પરંતુ ઝેનોગેમી નહીં

  • B

    સ્વફલન અને ગેઇટેનોગેમી

  • C

    સ્વફલન પરંતુ ગેઇટોનોગેમી નહીં

  • D

    ગેઇટોનોગેમી અને ઝેનોગેમી

Similar Questions

નીચે આપેલ પ્રયુક્તિનો સમાવેશ બાહ્ય સંવર્ધનમાં થાય છે.

મોટાભાગની સપુષ્પિ વનસ્પતિ કેવા પુષ્પો સર્જે છે?

કઈ પ્રયુકિતઓ પરપરાગનયન ઉત્તેજે છે? 

$(i)$ પરાગરજની મુકિત અને પરાગાશનની ગહણ ક્ષમતાને તાલમેલ ન હોવો

$(ii)$ પરાગાશય અને પરાગાશન જુદા જુદા સ્થાનોએ હોવા

$(iii)$ એકસદની વનસ્પતિ 

$(iv)$ દ્વિસદની વનસ્પતિ સર્જન

$(v)$ સ્વઅસંગતતા

$(vi)$ પરાગાશય અને પરાગાસન એકબીજાની નજીક હોવા 

$(vii)$ સ્વ-સંગતતા

એકસદની વનસ્પતિ માટે ........

સ્વ-અસંગતતા શું છે? સ્વ-અસંગતતાવાળી જાતિઓમાં સ્વ-પરાગનયન પ્રક્રિયા બીજનિર્માણ સુધી શા માટે પહોંચી શકતી નથી ?