પુષ્પની એકલિંગીતા ... ... અટકાવે છે.
ગેઇટોનોગેમી પરંતુ ઝેનોગેમી નહીં
સ્વફલન અને ગેઇટેનોગેમી
સ્વફલન પરંતુ ગેઇટોનોગેમી નહીં
ગેઇટોનોગેમી અને ઝેનોગેમી
સપુષ્પ વનસ્પતિઓ શું અવરોધવા ઘણીબધી પ્રયુક્તિઓ વિકસાવે છે?
આ એક જનીનિક ક્રિયાવિધિ છે અને સ્વપરાગને રોકીને સ્ત્રીકેસરમાં પરાગરજના અંકુરણ વિકાસને અવરોધી અંડકોને ફલિત થતા અટકાવે છે.
સ્વયં અસંગતતા એટલે શું ?
પ્રયુક્તિઓ જે સ્વપરાગનયનને નિરાશ કરે છે.
કઈ પ્રયુકિતઓ પરપરાગનયન ઉત્તેજે છે?
$(i)$ પરાગરજની મુકિત અને પરાગાશનની ગહણ ક્ષમતાને તાલમેલ ન હોવો
$(ii)$ પરાગાશય અને પરાગાશન જુદા જુદા સ્થાનોએ હોવા
$(iii)$ એકસદની વનસ્પતિ
$(iv)$ દ્વિસદની વનસ્પતિ સર્જન
$(v)$ સ્વઅસંગતતા
$(vi)$ પરાગાશય અને પરાગાસન એકબીજાની નજીક હોવા
$(vii)$ સ્વ-સંગતતા